Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 224 of 315
PDF/HTML Page 248 of 339

 

૨૩૪ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

देशावकाशिकस्य कालावधिं कालमर्यादां प्राहुः के त ? प्राज्ञाः गणधरदेवादयः किं तदित्याह संवत्सरमित्यादिसंवत्सरं यावदेतावत्येव देशे मयाऽवस्थातव्यं तथा ऋतुमयनं वा यावत् तथा मासचतुर्मासपक्षं यावत् ऋक्षं च चन्द्रभुक्त्या आदित्यभुक्त्या वा इदं नक्षत्रं यावत् ।।९४।।

एवं देशावकाशिकव्रते कृते सति ततः परतः किं स्यादित्याह

सीमान्तानां परतः स्थूलेतरपश्चपापसंत्यागात्
देशावकाशिकेन च महाव्रतानि प्रसाध्यन्ते ।।९५।।

એક વર્ષ [ऋतुः ] બે માસ, [अयनम् ] છ માસ, [मासचतुर्मासपक्षम् ] એક માસ, ચાર માસ, પક્ષ (પખવાડિયુંપંદર દિવસ) [च ] અને [ऋक्षं ] એક નક્ષત્ર સુધીએ રીતે [देशावकाशिकस्य ] દેશાવકાશિકવ્રતની [कालावधिं ] કાળની મર્યાદા [प्राहुः ] કહે છે.

ટીકા :देशावकाशिकस्य कालावधिं प्राहुः’ દેશાવકાશિકવ્રતની કાળમર્યાદા કહે છે. (કોણ કહે છે?) प्राज्ञाः’ ગણધરદેવાદિ. ‘તે શું છે?’ તે કહે છેसंवत्सरमित्यादि’ એક વર્ષ સુધી મારે આટલા જ ક્ષેત્રમાં રહેવું, તથા ऋतु’ એટલે બે માસ, अयनं’ એટલે છ માસ તથા એક માસ, ચાર માસ, એક પખવાડિયું અને ऋक्षं’ એટલે ચંદ્રભુક્તિ વા આદિત્યભુક્તિ આ નક્ષત્ર સુધી (મારે એકલા જ ક્ષેત્રમાં રહેવુંએવી સમયની મર્યાદાને દેશાવકાશિકવ્રતની કાળમર્યાદા કહે છે.)

ભાવાર્થ :દેશાવકાશિકવ્રતમાં કાળની મર્યાદા, એક વર્ષ (બે વર્ષ આદિ), બે માસ (વસન્ત, હેમન્ત આદિ છ ૠતુ), છ માસ (અયનઉત્તરાયણ અને દક્ષિણાયન), માસ, ચાતુર્માસ (વર્ષાકાળ, શીતકાળ અને ઉષ્ણકાળ), પક્ષ (શુકલ પક્ષ અને કૃષ્ણપક્ષ) અને ૠક્ષ (નક્ષત્ર) સુધી યથાશક્તિ દરરોજ કરવામાં આવે છે. ૯૪.

એ પ્રમાણે દેશાવકાશિક વ્રત કરવામાં આવતાં તેની (મર્યાદાની) બહાર શું થાય છે? તે કહે છે

દેશવ્રતીને મર્યાદા બહાર ઉપચારથી મહાવ્રત
શ્લોક ૯૫

અન્વયાર્થ :[सीमान्तानाम् ] (દેશાવકાશિક વ્રતમાં કરેલી) સીમા (મર્યાદા)ની