Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 229 of 315
PDF/HTML Page 253 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૩૯

आसमयमुक्तीत्यत्र यः समयशब्दः प्रतिपादितस्तदर्थं व्याख्यातुमाह

मूर्धरुहमुष्टिवासोबन्धं पर्य्यङ्कबन्धनं चापि
स्थानमुपवेशनं वा समयं जानन्ति समयज्ञाः ।।९८।।

समयज्ञा आगमज्ञाः समयं जानन्ति किं तत् ? मूर्धरुहमुष्टिवासोबन्धं, बन्धशब्दः प्रत्येकमभिसम्बद्धयते मूर्धरूहाणां केशानां बन्धं बन्धकालं समयं जानन्ति तथा मुष्टिबन्धं

समता सर्वभूतेषु संयमे शुभभावना
आर्त्तरौद्रपरित्यागस्तद्धि सामायिकं व्रतम् ।।

સર્વ પ્રાણીઓ તરફ સમતાભાવ, સંયમ (ઇન્દ્રિયસંયમ અને પ્રાણીસંયમ) માટે શુભ ભાવના અને આર્ત્ત તથા રૌદ્ર પરિણામનો ત્યાગતે સામાયિક વ્રત છે.

‘‘રાગદ્વેષના ત્યાગથી બધા ઇષ્ટઅનિષ્ટ પદાર્થોમાં સામ્યભાવને અંગીકાર કરીને આત્મતત્ત્વની પ્રાપ્તિનું મૂળકારણ સામાયિક છે તે વારંવાર કરવું, તેને સામાયિક શિક્ષાવ્રત કહે છે.’’

‘‘સમ્’’ એટલે એકરૂપ અને ‘અય’ એટલે આત્માના સ્વરૂપમાં ગમનતે ‘સમય’ થયું. એવો ‘સમય’ જેનું પ્રયોજન છે તેને સામાયિક કહે છે. આ સામાયિક સમતાભાવ વિના થઈ શકે નહિ.’’ ૯૭

आसमयमुक्तिः’ અહીં જે સમય શબ્દ કહ્યો છે તેના અર્થનું વ્યાખ્યાન કરવાને કહે છે

સમય શબ્દનો અર્થ
શ્લોક ૯૮

અન્વયાર્થઅન્વયાર્થ :::::[समयज्ञाः ] શાસ્ત્રના જાણકાર જ્ઞાની પુરુષ [मूर्धरुहमुष्टि- वासोबन्धं ] કેશબંધ, મુષ્ટિબંધ અને વસ્ત્રબંધના (કાળને), [पर्य्यङ्कबन्धनं ] પદ્માસનના કાળને [चापि ] વળી [स्थानम् ] ઊભા રહેવાના કાળને [वा ] અથવા [उपवेशनम् ] બેસવાના કાળને [समयं ] સમય [जानन्ति ] જાણે છેકહે છે.

ટીકા :समयज्ञाः’ આગમના જાણનારાજાણકાર, समयं जानन्ति’ સમય કહે છે. તે શું છે? मूर्धरुहमुष्टिवासोबन्धं’ बन्ध શબ્દ પ્રત્યેક સાથે સંબંધ રાખે છે. ૧. પુરુષાર્થસિદ્ધિઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૪૮ ટીકાભાવાર્થ.