કહાનજૈનશાસ્ત્રમાળા ]
अनादरोऽनुत्साहः । अस्मरणमनैकाग्य्राम् ।।१०५।।
अथेदानीं प्रोषधोपवासलक्षणं शिक्षाव्रतं व्याचक्षाणः प्राह —
સામાયિકના પાઠને ભૂલી જવો અર્થાત્ સામાયિકમાં એકાગ્ર ન થવું. (એ બે અતિચાર – આ મળી કુલ પાંચ અતિચાર છે.)
ભાવાર્થ : — સામાયિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર —
૧. વાક્દુઃપ્રણિધાન – વચનને ચલાયમાન કરવું.
૨. કાયદુઃપ્રણિધાન — કાયને – શરીરને અસ્થિર રાખવું – ચલાયમાન કરવું.
૩. મનદુઃપ્રણિધાન — મનને અન્યથા ચંચળ રાખવું – ચલાયમાન કરવું.
૪. અનાદર — સામાયિકમાં આદર ન કરવો – ઉત્સાહ ન રાખવો.
૫. વિસ્મરણ — એકાગ્રતાના અભાવમાં ચિત્તની વ્યગ્રતાથી સામાયિકનો પાઠ ભૂલી
જવો તે સ્મૃત્યનુપસ્થાન અતિચાર છે.૨ ૧૦૫.
હવે પ્રોષધોપવાસરૂપ શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરીને કહે છે —
અન્વયાર્થ : — [पर्वणि ] ચતુર્દશી [च ] અને [अष्टम्याम् ] અષ્ટમીના દિવસોએ [सदा ] સદાને માટે [इच्छाभिः ] વ્રતવિધાનની ઇચ્છાઓથી [चतुरभ्यवहार्य्याणाम् ] ચાર આહારોના (ખાદ્ય, સ્વાદ્ય, લેહ્ય અને પેય આહારોના) [प्रत्याख्यानम् ] ત્યાગને [प्रोषधोपवासः ] પ્રોષધોપવાસ [ज्ञातव्यः ] જાણવો જોઈએ, – કહેવો જોઈએ. १. तु शब्दः पादपूर्त्यर्थः । ૨.योगदुःप्रणिधानानादरस्मृत्यनुपस्थानानि ।। તત્ત્વાર્થસૂત્ર ૭/૩૩
મન, વચન, કાયા તો પુદ્ગલ છે, તેની ક્રિયા જીવ કરી શકતો નથી પણ તે સમયે અતિચારરૂપ