૨૬૨ ]
सप्तगुणसमाहितेन । तदुक्तं —
इत्येतैः सप्तभिर्गुणैः समाहितेन सहितेन तु दात्रा२ दानं दातव्यं । कैः कृत्वा ? नवपुण्यैः । तदुक्तं —
પ્રતિપત્તિ (દાન) કરવું જોઈએ? ‘सप्तगुणसमाहितेन’ સાત ગુણ સહિત (દાતાર દ્વારા).
શ્રદ્ધા, સંતોષ, ભક્તિ, જ્ઞાન, નિર્લોભતા, ક્ષમા અને સત્ત્વ – એ સાત ગુણો જેને હોય, તેને દાતાર કહે છે.
આ સાત ગુણો સહિત દાતારે દાન આપવું જોઈએ. શું કરીને? ‘नवपुण्यैः’ નવધાભક્તિ કરીને.
१.श्रद्धाशक्तिरलुब्धत्वं भक्तिर्ज्ञानं दया क्षमा ।
इति श्रद्धादयः सप्त गुणाः स्युर्गृहमेधिनाम् ।। इति ‘घ’ पुस्तके पाठः । २.तदात्र घ० ३.‘घ’ पुस्तके अस्य श्लोकस्य स्थाने निम्नांकितः श्लोको वर्तते —
‘प्रतिग्रहोच्चस्थानं च पाद्क्षालनमर्चनम् ।
प्रणामो योगशुद्धिश्च भिक्षाशुद्धिश्च तेन वा ।। ૪.
દાતારના સાત ગુણ, નવધાભક્તિ, દેવા યોગ્ય આહાર અને પાત્રાદિ સંબંધી વિશેષ જ્ઞાન માટે જુઓ ‘પુરુષાર્થસિદ્ધિ – ઉપાય’ શ્લોક ૧૬૮ થી ૧૭૧.