Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 254 of 315
PDF/HTML Page 278 of 339

 

૨૬૪ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

इत्थं दीयमानस्य फलं दर्शयन्नाह

गृहकर्मणापि निचितं कर्म विमार्ष्टि खलु गृहविमुक्तानाम्
अतिथीनां प्रतिपूजा रुधिरमलं धावते वारि ।।११४।।

विमार्ष्टि स्फे टयति खलु स्फु टं किं तत् ? कर्म पापरूपं कथंभूतं ? निचितमपि उपार्जितमपि पुष्टमपि वा केन ? गृहकर्मणा सावद्यव्यापारेण कोऽसौ कर्त्री ? प्रतिपूजा दानं केषां अतिथीनां न विद्यते तिथिर्येषां तेषां किंविशिष्टानां ? गृहविमुक्तानां સ્વીકાર કરી તથા શોક અને વિષાદનો ત્યાગ કરી, જેનો લોભ શિથિલ (મંદ) થયો છે એવા શ્રાવકને અવશ્ય અહિંસા હોય છે.’’

‘‘આ અતિથિસંવિભાગવૈયાવૃત્ય શિક્ષાવ્રતમાં દ્રવ્યઅહિંસા તો પ્રગટ છે જ, કેમ કે દાન દેવાથી બીજાની ક્ષુધાતૃષાની પીડા મટે છે તથા દાતા લોભનો ત્યાગ કરે છે, તેથી ભાવઅહિંસા પણ થાય છે અર્થાત્ દાન કરનાર અહિંસા વ્રતનું પાલન કરે છે.’’ ૧૧૩.

આ પ્રમાણે આપવામાં આવેલા દાનનું ફળ દર્શાવીને કહે છે

દાનનું ફળ
શ્લોક ૧૧૪

અન્વયાર્થ :[खलु ] ખરેખર જેમ [वारि ] જળ [रुधिरम् ] લોહીને [अलम् ] સારી રીતે [धावते ] ધૂએ છે, (સાફ કરે છે) તેમ [गृहविमुक्तानाम् ] ગૃહત્યાગી [अतिथीनाम् ] અતિથિજનોને [प्रतिपूजा ] આપેલું યથાયોગ્ય આહારાદિ દાન, [गृहकर्मणा ] ગૃહકાર્યથી [निचितं ] સંચિત કરેલાં [कर्म अपि ] પાપોનો પણ [खलु ] ખરેખર [विमार्ष्टि ] નાશ કરે છે.

ટીકા :विमार्ष्टि’ નાશ કરે છે. खलु’ ખરેખરનક્કી. શું તે? कर्म’ પાપરૂપ કર્મને. કેવાં (કર્મને)? निचितं अपि’ ઉપાર્જિતપોષેલાં (કર્મને) પણ. केन’ શા વડે (ઉપાર્જિત)? गृहकर्मणा’ પાપયુક્ત વ્યાપાર વડે. કર્તા કોણ? प्रतिपूजा’ દાન. કોને? अतिथीनां’ જેમને (આવવા માટે) કોઈ તિથિ (દિવસ) નિશ્ચિત નથી તેવા અતિથિજનોને. ૧. જુઓ પુરુષાર્થસિદ્ધિઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૭૩૧૭૪ ટીકા તથા ભાવાર્થ.