Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 259 of 315
PDF/HTML Page 283 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૬૯

वैयावृत्यं दानं ब्रुवते प्रतिपादयंति कथं ? चतुरात्मत्वेन चतुःप्रकारत्वेन के ते ? चतुरस्राः पण्डिताः तानेव चतुष्प्रकारान् दर्शयन्नाहारेत्याद्याहआहारश्च भक्तपानादिः औषधं च व्याधिस्फोटकं द्रव्यं तयोर्द्वयोरपि दानेन न केवल तयोरेव अपि तु उपकरणावासयोश्च उपकरणं ज्ञानोपकरणादिः आवासो वसतिकादिः ।।११७।।

तच्चतुष्प्रकारं दानं किं केन दत्तमित्याह

श्रीषेणवृषभसेने कौण्डेशः सूकरश्च दृष्टान्ताः
वैयावृत्यस्यैते चतुर्विकल्पस्य मन्तव्याः ।।११८।।

चतुर्विकल्पस्य चतुर्विधवैयावृत्यस्य दानस्यैते श्रीषेणादयो दृष्टान्ता मन्तव्याः [चतुरात्मत्वेन दानेन ] એ ચાર પ્રકારનાં દાન કરીને [चतुरस्राः ] ચાર જ્ઞાનના ધારક ગણધર દેવો [वैयावृत्यम् ] વૈયાવૃત્યને ચાર પ્રકારના ભેદ રૂપે [ब्रुवते ] કહે છે.

ટીકા :चतुरस्राः चतुरात्मत्वेन वैयावृत्यं ब्रुवते’ પંડિતો દાનને ચાર પ્રકારે કહે છે. તે જ ચાર પ્રકારો દર્શાવીને કહે છેआहारेत्यादि’ ભોજન, પાનાદિને આહાર કહે છે. વ્યાધિનાશક દ્રવ્યને ઔષધ કહે છે. તે બંનેના દાનથી, કેવળ તે બંનેના દાનથી નહિ પણ उपकरणावासयोश्च’ જ્ઞાનનાં ઉપકરણ આદિ અને વસતિકાદિ (એ બંનેના દાનથી પણ) વૈયાવૃત્યદાન ચાર પ્રકારે છે.

ભાવાર્થ :વૈયાવૃત્ય (દાન)ના ચાર પ્રકાર છે(૧) આહારદાન, (૨) ઔષધદાન, (૩) ઉપકરણદાન, (૪) આવાસદાન. ૧૧૭.

આ ચાર પ્રકારનું કયું દાન કોણે આપ્યું તે કહે છે

દાન દેવામાં પ્રસિદ્ધ થયેલાનાં નામ
શ્લોક ૧૧૮

અન્વયાર્થ :[श्रीषेणवृषभसेने ] શ્રીષેણ રાજા, (એક શેઠની સુપુત્રી), વૃષભસેના, [कौण्डेशः ] કૌણ્ડેશ (નામનો કોટવાળ) [च ] અને [सूकरः ] શૂકર [एते ] એ (ક્રમથી) [चतुर्विकल्पस्य ] ચાર પ્રકારનાં [वैयावृत्यस्य ] વૈયાવૃત્યનાં [दृष्टान्ताः ] દ્રષ્ટાન્તો [मन्तव्याः ] માનવા યોગ્ય છે.

ટીકા :चतुर्विकल्पस्य’ ચાર પ્રકારનાં वैयावृत्यस्य’ વૈયાવૃત્યદાનનાં एते’