કહાનજૈનશાસ્ત્રમાળા ]
રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૮૩
इति प्रभाचन्द्रविरचितायां समन्तभद्रस्वामिविरचितोपासकाध्ययनटीकायां
चतुर्थः परिच्छेदः ।
ભાવાર્થ : — ૧. આપવાની વસ્તુને કમળપત્રાદિ હરિત (સચિત્ત) વસ્તુથી ઢાંકવી. ૨. આપવાની વસ્તુને સચિત્ત વસ્તુમાં મૂકવી; ૩. દાન દેવામાં અનાદર કરવો, ૪. દાન દેવાની વિધિ, સમય અને પાત્રાદિનું ભૂલી જવું અને ૫. બીજાના દાનગુણની ઇર્ષાબુદ્ધિ કરવી — એ પાંચ વૈયાવૃત્યના (અતિથિસંવિભાગના) અતિચાર છે.૧
એ પ્રમાણે શ્રી સમન્તભદ્રસ્વામી વિરચિત ઉપાસકાધ્યયનની
શ્રી પ્રભાચંદ્રવિરચિત સંસ્કૃત ટીકામાં ચોથો પરિચ્છેદ પૂર્ણ થયો. ૪.
१. सचित्तनिक्षेपाविधानपरव्यपदेशमत्सर्यकालातिक्रमाः ।। (તત્ત્વાર્થસૂત્ર – અધ્યાય ૭/૩૬)