Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 273 of 315
PDF/HTML Page 297 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૮૩
इति प्रभाचन्द्रविरचितायां समन्तभद्रस्वामिविरचितोपासकाध्ययनटीकायां
चतुर्थः परिच्छेदः

ભાવાર્થ :૧. આપવાની વસ્તુને કમળપત્રાદિ હરિત (સચિત્ત) વસ્તુથી ઢાંકવી. ૨. આપવાની વસ્તુને સચિત્ત વસ્તુમાં મૂકવી; ૩. દાન દેવામાં અનાદર કરવો, ૪. દાન દેવાની વિધિ, સમય અને પાત્રાદિનું ભૂલી જવું અને ૫. બીજાના દાનગુણની ઇર્ષાબુદ્ધિ કરવીએ પાંચ વૈયાવૃત્યના (અતિથિસંવિભાગના) અતિચાર છે.

એ પ્રમાણે શ્રી સમન્તભદ્રસ્વામી વિરચિત ઉપાસકાધ્યયનની
શ્રી પ્રભાચંદ્રવિરચિત સંસ્કૃત ટીકામાં ચોથો પરિચ્છેદ પૂર્ણ થયો. ૪.

१. सचित्तनिक्षेपाविधानपरव्यपदेशमत्सर्यकालातिक्रमाः ।। (તત્ત્વાર્થસૂત્રઅધ્યાય ૭/૩૬)