Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 131 mokshanu lakshaN.

< Previous Page   Next Page >


Page 287 of 315
PDF/HTML Page 311 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૯૭

निःश्रेयसं निर्वाणं किंविशिष्टं ? सुखाम्बुनिधिं सुखसमुद्रस्वरूपं तर्हि सपर्यन्तं तद्भविष्यतीत्याहनिस्तीरं तीरात्पर्यन्तान्निष्क्रान्तं कश्चित्पुनस्तदनुष्ठाता अभ्युदयमहमिन्द्रादिसुखपरंपरां निष्पिबति कथंभूतं ? दुस्तरं महता कालेन प्राप्यपर्यन्तं किंविशिष्टः सन् ? सर्वैर्दुःखैरनालीढः सर्वैः शारीरमानसादिभिर्दुःखैरनालीढोऽसंस्पृष्टः कीदृशः सन्नेतद्द्वयं निष्पिबति ? पीतधर्मा पीतोऽनुष्ठितो धर्म उत्तमक्षमादिरूपः चारित्रस्वरूपो वा येन ।।१३०।।

किं पुनर्निःश्रेयसशब्देनोच्यत इत्याह

जन्मजरामयमरणैः शौकैर्दुःखैर्भयैश्च परिमुक्तम्
निर्वाणं शुद्धसुखं निःश्रेयसमिष्यते नित्यम ।।१३१।।

કરનાર. શું તે निःश्रेयसम्’ નિર્વાણને. કેવા પ્રકારના (નિર્વાણને)? सुखाम्बुनिधिम्’ સુખસમુદ્રસ્વરૂપ. તો તે (સમુદ્ર) શું અંતવાન હશે? તે કહે છેनिस्तीरम्’ તીર (કાંઠા)ને ઉલ્લંઘન કરી ગયેલાઅપાર. વળી કોઈ તેને (સંલ્લેખનાને) ધારણ કરનાર अभ्युदयं’ અહમિન્દ્રાદિનાં સુખની પરંપરાને निष्पिबति’ ભોગવે છે. કેવા (અભ્યુદયને)? જેનો અંત ઘણા લાંબા કાળે પ્રાપ્ત થાય એવા (અભ્યુદયને). કેવા પ્રકારના થતા થકા? सर्वैः दुःखै अनालीढः’ સર્વ શારીરિક અને માનસિક દુઃખોથી અણસ્પર્શાયેલા થતા થકા. કેવો થઈને તે અભ્યુદય અને મોક્ષ બંનેને અનુભવે છે? पीतधर्माः’ ઉત્તમક્ષમાદિરૂપ વા ચારિત્રસ્વરૂપ ધર્મનું જેણે આચરણ કર્યું છે તેવો થઈને.

ભાવાર્થ :જેણે ઉત્તમક્ષમાદિ ધર્મને યા સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ ધર્મને ધારણ કર્યો છેએવા સંલ્લેખનાધારી શ્રાવક, સમસ્ત શારીરિક અને માનસિક દુઃખોથી રહિત થઈને દુસ્તર અભ્યુદયને (ઇન્દ્રાદિનાં સુખને) અને અપાર (અંતરહિત) સુખના સાગરરૂપ મોક્ષને અનુક્રમે અનુભવે છે. ૧૩૦.

વળી ‘નિઃશ્રેયસ’ શબ્દથી શું કહેવાય છે તે કહે છે

મોક્ષનું લક્ષણ
શ્લોક ૧૩૧

અન્વયાર્થ :[जन्मजरामयमरणैः ] જન્મ, ઘડપણ, રોગ અને મૃત્યુથી [शोकैः ]