Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 136 shrAvakani agiyAr pratimA.

< Previous Page   Next Page >


Page 292 of 315
PDF/HTML Page 316 of 339

 

૩૦૨ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

अभ्युदयं इन्द्रादिपदावाप्तिलक्षणं फलति अभ्युदयफलं ददाति कोऽसौ ? सद्धर्मः संल्लेखनानुष्ठानोपार्जितं विशिष्टं पुण्यं कथंभूतमभ्युदयं ? अद्भुतं साश्चर्यं कथंभूतं तदद्भुतं ? अतिशयितभुवनं यतः कैः कृत्वा ? पूजार्थज्ञैश्वर्यैः ऐश्वर्यशब्दः पूजार्थाज्ञानां प्रत्येकं सम्बध्यते किंविशिष्टैरेतैरित्याहबलेत्यादि बलं सामर्थ्यं परिजनः परिवारः कामभोगौ प्रसिद्धौ एतद्भूयिष्ठा अतिशयेन बहवो येषु एतैरुपलक्षितैः पूजादिभिरतिशयितभुवनमित्यर्थः ।।१३५।।

साम्प्रतं योऽसौ संल्लेखनानुष्ठाता श्रावकस्तस्य कति प्रतिमा भवन्तीत्याशंक्याह

श्रावकपदानि देवैरेकादश देशितानि येषु खलु

स्वगुणाः पूर्वगुणैः सह संतिष्ठन्ते क्रमविवृद्धाः ।।१३६।। લોકોત્તમ હોવાથી [अद्भुतम् ] આશ્ચર્યજનક છે, એવા [अभ्युदयम् ] અભ્યુદયરૂપે (ઇન્દ્રાદિ પદની પ્રાપ્તિરૂપે) [फलति ] ફળે છે (પ્રાપ્ત કરે છે).

ટીકા :अभ्युदयंफलति’ ઇન્દ્રાદિ પદની પ્રાપ્તિ જેનું સ્વરૂપ છેએવા અભ્યુદયરૂપઉત્કર્ષરૂપ ફળ આપે છે. કોણ તે? सद्धर्मः’ સંલ્લેખના ધારણ કરવાથી ઉપાર્જિત વિશિષ્ટ પુણ્ય. કેવો (અભ્યુદય)? अद्भुतम्’ આશ્ચર્યજનક. અભ્યુદય કેવો છે? આશ્ચર્યજનક અભ્યુદય લોકમાં સર્વોત્તમ છે. શા વડે કરીને? पूजार्थाज्ञैश्वर्यैः’ પૂજાઐશ્વર્ય વડે, અર્થઐશ્વર્ય વડે અને આજ્ઞાઐશ્વર્ય વડે કરીને. આવાં લક્ષણવાળા પૂજાઐશ્વર્ય વડે વગેરેથી તે અભ્યુદય લોકમાં સર્વોત્તમ છેએવો અર્થ છે.

ભાવાર્થ :સંલ્લેખનાદિ ધર્મથી પ્રતિષ્ઠા, ધન અને આજ્ઞાનું ઐશ્વર્ય તથા બળ, નોકરચાકર અને કામભોગની અધિકતાથી લોકાતિશાયી આશ્ચર્યકારક ઇન્દ્રાદિપદની પ્રાપ્તિરૂપ અભ્યુદય (ઉત્કર્ષ) પ્રાપ્ત થાય છે. ૧૩૫.

હવે જે સંલ્લેખના કરનાર શ્રાવક છે તેની કેટલી પ્રતિમાઓ હોય છે? એવી આશંકા કરીને કહે છે

શ્રાવકની અગિયાર પ્રતિમા (પદસ્થાન)
શ્લોક ૧૩૬

અન્વયાર્થ :[देवैः ] સર્વજ્ઞદેવ દ્વારા [श्रावकपदानि ] શ્રાવકનાં પદ (સ્થાન