કહાનજૈનશાસ્ત્રમાળા ]
इदानीं निष्कांक्षितत्वगुणं सम्यग्दर्शने दर्शयन्नाह —
‘अनाकांक्षणा स्मृता’ निष्कांक्षितत्वं निश्चितं । कासौ ? ‘श्रद्धा’ । कथंभूता ? ‘अनास्था’ न विद्यते आस्था शाश्वतबुद्धिर्यस्यां । अथवा न आस्था अनास्था । तस्यां तया वा श्रद्धा अनास्थाश्रद्धा सा १चाप्यनाकांक्षणेति स्मृता । क्व अनास्थाऽरुचिः ? તે જ વિધાનથી - નિયમથી થાય છે. તેને ઇન્દ્ર કે જિનેન્દ્ર - તીર્થંકરદેવ કોઈ પણ અટકાવી શકતા નથી.’’૨
અહીં નિઃશંકિતત્વાદિને ‘ગુણ’ કહ્યા છે. તેને ત્રિકાળી ગુણ ન સમજવો, પણ પર્યાયમાં તે પ્રકારની શુદ્ધતાનો લાભ સમજવો, તેને ‘અંગ - આચાર - લક્ષણ’ વગેરે નામો પણ આપવામાં આવે છે. ૧૧.
હવે સમ્યગ્દર્શનના નિઃકાંક્ષિતગુણને દર્શાવીને કહે છે —
અન્વયાર્થ : — [कर्मपरवशे ] જે કર્મોને આધીન છે એવા [सान्ते ] જે નશ્વર- અન્ત સહિત છે એવા, [दुःखैः अन्तरितोदये ] જેના ઉદયમાં (ઉદ્ભવમાં) આંતરું પડે છે એવા અને [पापबीजे ] જે પાપના બીજરૂપ છે - કારણરૂપ છે એવા, [सुखे ] ઇન્દ્રિયસંબંધી સુખમાં [अनास्था श्रद्धा ] અનાસ્થા સહિતની શ્રદ્ધા (ઇન્દ્રિયસુખ પ્રત્યે ઉપેક્ષાપૂર્વકની શ્રદ્ધા) તે, [अनाकांक्षणा ] નિઃકાંક્ષિત અંગ [स्मृता ] કહેવાય છે.
ટીકા : — ‘अनाकांक्षणा स्मृता’ તે નક્કી નિઃકાંક્ષિતપણું ગણવામાં આવ્યું છે. શું તે ‘श्रद्धा’ શ્રદ્ધા. કેવી (શ્રદ્ધા)? ‘अनास्था’ જેમાં આસ્થા અર્થાત્ શાશ્વત બુદ્ધિ ન હોવી તે અનાસ્થા, અથવા આસ્થા નહિ તે અનાસ્થા, અનાસ્થાની અથવા અનાસ્થા સહિતની શ્રદ્ધા તે અનાસ્થા શ્રદ્ધા છે અને તે નિઃકાંક્ષિત અંગ કહેવાય છે. શામાં અનાસ્થા અર્થાત્ १. सा चानाकाङ्कणोति घ० । ૨. સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૩૨૧ – ૩૨૨.