૨૦૨
स्वभावभूता परिणामशक्तिः ।
यं स्वस्य तस्यैव भवेत्स कर्ता ।।६५।।
શ્લોકાર્થ ઃ — [इति ] આ રીતે [ जीवस्य ] જીવની [ स्वभावभूता परिणामशक्तिः ] સ્વભાવભૂત પરિણમનશક્તિ [निरन्तराया स्थिता ] નિર્વિઘ્ન સિદ્ધ થઈ. [तस्यां स्थितायां ] એ સિદ્ધ થતાં, [सः स्वस्य यं भावं करोति ] જીવ પોતાના જે ભાવને કરે છે [तस्य एव सः कर्ता भवेत् ] તેનો તે કર્તા થાય છે.
ભાવાર્થ ઃ — જીવ પણ પરિણામી છે; તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કર્તા થાય છે. ૬૫.
જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કર્તા છે એમ હવે કહે છે ઃ —
ગાથાર્થ ઃ — [ आत्मा ] આત્મા [ यं भावम् ] જે ભાવને [ करोति ] કરે છે [ तस्य कर्मणः ] તે ભાવરૂપ કર્મનો [ सः ] તે [ कर्ता ] કર્તા [ भवति ] થાય છે; [ ज्ञानिनः ] જ્ઞાનીને તો [ सः ] તે ભાવ [ ज्ञानमयः ] જ્ઞાનમય છે અને [ अज्ञानिनः ] અજ્ઞાનીને [ अज्ञानमयः ] અજ્ઞાનમય છે.
ટીકા ઃ — આ રીતે આ આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવવાળો છે તોપણ પોતાના જે