Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 447 of 642
PDF/HTML Page 478 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

મોક્ષ અધિકાર
૪૪૭

देस्तदपोहकत्वेनामृतकुम्भत्वात् उक्तं च व्यवहाराचारसूत्रेअप्पडिकमणमप्पडिसरणं अप्पडिहारो अधारणा चेव अणियत्ती य अणिंदागरहासोही य विसकुंभो ।।१।। पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य णिंदा गरहा सोही अट्ठविहो अमयकुंभो दु ।।२।।

अत्रोच्यते હોવાથી, અમૃતકુંભ છે. વ્યવહારાચારસૂત્રમાં (વ્યવહારને કહેનારા આચારસૂત્રમાં) પણ કહ્યું છે કે

अप्पडिकमणमप्पडिसरणं अप्पडिहारो अधारणा चेव
अणियत्ती य अणिंदागरहासोही य विसकुम्भो ।।१।।
पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य
णिंदा गरहा सोही अट्ठविहो अमयकुम्भो दु ।।२।।

[અર્થઃઅપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગર્હા અને અશુદ્ધિએ (આઠ પ્રકારનો) વિષકુંભ અર્થાત્ ઝેરનો ઘડો છે. ૧.

પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગર્હા અને શુદ્ધિ એ આઠ પ્રકારનો અમૃતકુંભ છે. ૨.]’’

ઉપરના તર્કનું સમાધાન આચાર્યભગવાન (નિશ્ચયનયની પ્રધાનતાથી) ગાથામાં કરે છેઃ ૧. પ્રતિક્રમણ = કરેલા દોષોનું નિરાકરણ કરવું તે ૨. પ્રતિસરણ = સમ્યક્ત્વાદિ ગુણોમાં પ્રેરણા ૩. પરિહાર = મિથ્યાત્વાદિ દોષોનું નિવારણ ૪. ધારણા = પંચનમસ્કારાદિ મંત્ર, પ્રતિમા વગેરે બાહ્ય દ્રવ્યોના આલંબન વડે ચિત્તને સ્થિર કરવું તે ૫. નિવૃત્તિ = બાહ્ય વિષયકષાયાદિ ઇચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે ૬. નિંદા = આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૭. ગર્હા = ગુરુસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૮. શુદ્ધિ = દોષ થતાં પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધિ કરવી તે