Samaysar (Gujarati). Gatha: 388-389.

< Previous Page   Next Page >


Page 537 of 642
PDF/HTML Page 568 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૩૭
वेदंतो कम्मफलं मए कदं मुणदि जो दु कम्मफलं
सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं ।।३८८।।
वेदंतो कम्मफलं सुहिदो दुहिदो य हवदि जो चेदा
सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं ।।३८९।।
वेदयमानः कर्मफलमात्मानं करोति यस्तु कर्मफलम्
स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधम् ।।३८७।।
वेदयमानः कर्मफलं मया कृतं जानाति यस्तु कर्मफलम्
स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधम् ।।३८८।।
वेदयमानः कर्मफलं सुखितो दुःखितश्च भवति यश्चेतयिता
स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधम् ।।३८९।।
જે કર્મફળને વેદતો જાણે ‘કરમફળ મેં કર્યું’,
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મનેદુખબીજને; ૩૮૮.
જે કર્મફળને વેદતો આત્મા સુખી-દુખી થાય છે,
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મનેદુખબીજને. ૩૮૯.

ગાથાર્થઃ[कर्मफलम् वेदयमानः] કર્મના ફળને વેદતો થકો [यः तु] જે આત્મા [कर्मफलम्] કર્મફળને [आत्मानं करोति] પોતારૂપ કરે છે (માને છે), [सः] તે [पुनः अपि] ફરીને પણ [अष्टविधम् तत्] આઠ પ્રકારના કર્મને[दुःखस्य बीजं] દુઃખના બીજને[बध्नाति] બાંધે છે.

[कर्मफलं वेदयमानः] કર્મના ફળને વેદતો થકો [यः तु] જે આત્મા [कर्मफलम् मया कृतं जानाति] ‘કર્મફળ મેં કર્યું’ એમ જાણે છે, [सः] તે [पुनः अपि] ફરીને પણ [अष्टविधम् तत्] આઠ પ્રકારના કર્મને[दुःखस्य बीजं] દુઃખના બીજને[बध्नाति] બાંધે છે.

[कर्मफलं वेदयमानः] કર્મના ફળને વેદતો થકો [यः चेतयिता] જે આત્મા [सुखितः दुखितः च] સુખી અને દુઃખી [भवति] થાય છે, [सः] તે [पुनः अपि] ફરીને પણ [अष्टविधम् तत्] આઠ પ્રકારના કર્મને[दुःखस्य बीजं] દુઃખના બીજને[बध्नाति] બાંધે છે.

68