Samaysar-Hindi (Gujarati transliteration). Gatha: 151.

< Previous Page   Next Page >


Page 244 of 642
PDF/HTML Page 277 of 675

 

સમયસાર
[ ભગવાનશ્રીકુન્દકુન્દ-

અથ જ્ઞાનં મોક્ષહેતું સાધયતિ પરમટ્ઠો ખલુ સમઓ સુદ્ધો જો કેવલી મુણી ણાણી .

તમ્હિ ટ્ઠિદા સહાવે મુણિણો પાવંતિ ણિવ્વાણં ..૧૫૧..
પરમાર્થઃ ખલુ સમયઃ શુદ્ધો યઃ કેવલી મુનિર્જ્ઞાની .
તસ્મિન્ સ્થિતાઃ સ્વભાવે મુનયઃ પ્રાપ્નુવન્તિ નિર્વાણમ્ ..૧૫૧..

જ્ઞાનં હિ મોક્ષહેતુઃ, જ્ઞાનસ્ય શુભાશુભકર્મણોરબન્ધહેતુત્વે સતિ મોક્ષહેતુત્વસ્ય તથોપપત્તેઃ . તત્તુ સકલકર્માદિજાત્યન્તરવિવિક્તચિજ્જાતિમાત્રઃ પરમાર્થ આત્મેતિ યાવત્ . સ તુ યુગપદેકીભાવ- પ્રવૃત્તજ્ઞાનગમનમયતયા સમયઃ, સકલનયપક્ષાસંકીર્ણૈકજ્ઞાનતયા શુદ્ધઃ, કેવલચિન્માત્રવસ્તુતયા કેવલી, મનનમાત્રભાવતયા મુનિઃ, સ્વયમેવ જ્ઞાનતયા જ્ઞાની, સ્વસ્ય ભવનમાત્રતયા સ્વભાવઃ આશ્રયસે યા કિસ આલમ્બનકે દ્વારા મુનિત્વકા પાલન કર સકેંગે ? આચાર્યદેવને ઉસકે સમાધાનાર્થ કહા હૈ કિ :સમસ્ત કર્મકા ત્યાગ હો જાને પર જ્ઞાનકા મહા શરણ હૈ . ઉસ જ્ઞાનમેં લીન હોને પર સર્વ આકુલતાસે રહિત પરમાનન્દકા ભોગ હોતા હૈજિસકે સ્વાદકો જ્ઞાની હી જાનતા હૈ . અજ્ઞાની કષાયી જીવ કર્મકો હી સર્વસ્વ જાનકર ઉસમેં લીન હો રહા હૈ, જ્ઞાનાનન્દકે સ્વાદકો નહીં જાનતા .૧૦૪.

અબ યહ સિદ્ધ કરતે હૈં કિ જ્ઞાન મોક્ષકા કારણ હૈ :
પરમાર્થ હૈ નિશ્ચય, સમય, શુધ, કેવલી, મુનિ જ્ઞાનિ હૈ .
તિષ્ઠે જુ ઉસહિ સ્વભાવ મુનિવર, મોક્ષકી પ્રાપ્તી કરૈ ..૧૫૧..

ગાથાર્થ :[ખલુ ] નિશ્ચયસે [યઃ ] જો [પરમાર્થઃ ] પરમાર્થ (પરમ પદાર્થ) હૈ, [સમયઃ ] સમય હૈ, [શુદ્ધઃ ] શુદ્ધ હૈ, [કેવલી ] કે વલી હૈ, [મુનિઃ ] મુનિ હૈ, [જ્ઞાની ] જ્ઞાની હૈ, [તસ્મિન્ સ્વભાવે ] ઉસ સ્વભાવમેં [સ્થિતાઃ ] સ્થિત [મુનયઃ ] મુનિ [નિર્વાણં ] નિર્વાણકો [પ્રાપ્નુવન્તિ ] પ્રાપ્ત હોતે હૈં .

ટીકા :જ્ઞાન મોક્ષકા કારણ હૈ, ક્યોંકિ વહ શુભાશુભ કર્મોંકે બન્ધકા કારણ નહીં હોનેસે ઉસકે ઇસપ્રકાર મોક્ષકા કારણપના બનતા હૈ . વહ જ્ઞાન, સમસ્ત કર્મ આદિ અન્ય જાતિયોંસે ભિન્ન ચૈતન્ય-જાતિમાત્ર પરમાર્થ (પરમ પદાર્થ) હૈઆત્મા હૈ . વહ (આત્મા) એક હી સાથ (યુગપદ્) એક હી રૂપસે (એકત્વપૂર્વક) પ્રવર્તમાન જ્ઞાન ઔર ગમન (પરિણમન) સ્વરૂપ હોનેસે સમય હૈ, સમસ્ત નયપક્ષોંસે અમિશ્રિત એક જ્ઞાનસ્વરૂપ હોનેસે શુદ્ધ હૈ, કેવલ ચિન્માત્ર વસ્તુસ્વરૂપ

૨૪૪