સમૃદ્ધ કરે છે.
વિભિન્ન રચનાઓથી ખૂબ જ સ્પષ્ટ જણાય છે. જેમ કે :
અહિંસા પ્રેમીઓ માટે ‘અહિંસા પરમો ધર્મ’ (પાંચ ભાષાઓમાં અનેક
આવૃત્તિઓ), નાટક પ્રેમીઓ માટે ‘અકલંક-નિકલંક’, બાળકો માટે ‘જૈન
બાળપોથી’, ઉત્કૃષ્ટ ભક્તિ માટે ‘ભક્તામર સ્તોત્ર વિવેચન’, ઉપકાર–
અંજલિરુપ ‘અભિનંદન ગ્રંથ’, ઉત્તમ પ્રવચન સંકલન ‘અધ્યાત્મ સંદેશ’,
સુંદર અનુવાદ ‘લઘુતત્ત્વ સ્ફોટ’, ઉત્તમ કથા-વાર્તા ‘દર્શનકથા’,
ભાવવાહી આધ્યાત્મિક કાવ્યો, ‘સ્વાનુભૂતિ-પ્રકાશના ૪૭ પદો’ અને
ઉત્તમ કાર્ય કરેલ છે.
જૈનેતર, બાળ-યુવાન અને પ્રૌઢવયના ભવ્યજીવોને આધ્યાત્મિકજ્ઞાન
તરફ આકર્ષ્યા છે.
એકસો પચાસથી પણ અધિક પુસ્તકોની
રચના થઈ છે. આ રચનાઓ ખૂબ જ
સુંદર, સરળ, સચિત્ર અને લોકપ્રિય
હોવાને કારણે તેમાંની ઘણી બધી રચનાઓ
ગુજરાતી, હિન્દી તેમજ અન્ય ભાષાઓમાં