અનેક આવૃત્તિ ગુજરાતી તેમજ હિદીમાં પણ પ્રગટ થઈ ચૂકી છે.
હવે આ શ્રેણીના અંતિમ બે પુસ્તક છાપવા બાકી છે, જેને માટે
અવનવો સુંદર સંગ્રહ તૈયાર છે; પરંતુ મારું સ્વાસ્થ્ય તેમજ દેશ –
કાળ અનુસાર તે ક્યારે છપાય.....તે કહી શકાતું નથી.
એકદમ સસ્તી કિંમતે મળે. ગુરુદેવની આ ભાવના અનુસાર સરલ,
સસ્તા અને સુંદર સાહિત્ય દ્વારા જૈનધર્મના તત્ત્વજ્ઞાનના સંસ્કાર
સમાજમાં ઘરેઘરે ફેલાય, વૃદ્ધ – યુવાન કે બાળક સૌ કોઈ હોંશથી
તે વાંચે, – તે હેતુ ધ્યાનમાં રાખીને, ગુરુદેવના વિરહમાં
‘શ્રી કહાનસ્મૃતિ – પ્રકાશન’ દ્વારા અમે સસ્તું – સારું ને સહેલું
સાહિત્ય પ્રસિદ્ધ કરી રહ્યા છીએ – જેમાં આ લગભગ પચ્ચીસમું
પુસ્તક આપના હાથમાં છે. આ સાહિત્ય ઓછી કિંમતે આપવામાં
સહકાર આપીને ઘણાય જિજ્ઞાસુ ભાઈ – બહેનોએ તત્ત્વપ્રચારનો
લાભ લીધો છે, તે સૌને ધન્યવાદ છે.
સોનગઢ : અષાઢ સુદ ૬
કરાવેલ; તેનો ઉપયોગ પહેલી જ વાર આ પુસ્તકમાં થયો છે.)