સાથે રહેવામાં વિરોધ છે, પણ બીજા કષાયોને અને સમ્યક્ત્વને
સાથે રહેવામાં વિરોધ નથી. – આમ મિશ્રભાવોમાં પણ બંને
પ્રકારના ભાવોની ભિન્નતા જાણો. સાધકને આત્મા સ્વસંવેદનમાં
પ્રત્યક્ષ થયો છે, જ્ઞાનચેતના પ્રગટી છે; પણ સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન
વગર પરમાત્મા થવાતું નથી. બારમાગુણસ્થાને સંપૂર્ણ જ્ઞાન વગર
તેને પરમાત્મા ન કહ્યા, અંતરાત્મા કહ્યા; ત્યાંસુધી સાધકભાવ કહ્યો;
કેવળજ્ઞાન થતાં સાધક મટીને સ્વયં સાધ્ય – પરમાત્મા થયા.
છો. છતાં જેઓ આપને ઇન્દ્રિયનો વિષય બનાવવા માંગે છે તેઓ
ખરેખર આપના પરમાત્મસ્વરુપને ઓળખતા નથી. અરે, શું એક
સૂક્ષ્મ જડપરમાણુ કરતાંય આપ સ્થૂળ છો કે ઇન્દ્રિયગમ્ય બનો
છે કે ઇન્દ્રિયજ્ઞાનનો વિષય થઈ શકતો નથી, અતીન્દ્રિયજ્ઞાનનો જ
તે વિષય છે; તો પછી અમૂર્ત જ્ઞાન – આનંદમય અતીન્દ્રિય –
પરમાત્મા તો ઇન્દ્રિયજ્ઞાનના વિષય કેમ થાય
વિષય કહો છો
પરમાત્માની સ્તુતિ કરતાં આવડતી નથી. પરમાત્મા – સર્વજ્ઞને
ઇન્દ્રિયના વિષય કહેવા તે તેમની સ્તુતિ નથી અપિ તુ અવર્ણવાદ
છે; તે જ્ઞાનસ્વભાવી પરમાત્માને અતીન્દ્રિયજ્ઞાનથી ગ્રહણ કરવા તે
જ તેમની પરમાર્થ સ્તુતિ છે. એ વાત કુંદકુંદસ્વામીએ સમયસાર