આવશે.....ને આનંદની સિદ્ધિ થશે.....
ખોલી નાંખજો.....તે જ્ઞાનીની એક જ દ્રષ્ટિ – મીઠીમધુરી ચૈતન્યની
વાત તમારી હતાશાને તરત જ ખંખેરી નાંખશે ને તમારા આત્માને
સ્વરુપ સાધવાની અખંડધારામાં જોડી દેશે.
જૈનશાસન અને જ્ઞાનીજનો તમારી પાસે જ છે.
તત્ક્ષણ ‘સ્વાનુભૂતિનો પ્રકાશ’ કરો. (આશીષ
જ્ઞાનસ્વાદને ભૂલી જાય છે ને અજ્ઞાનનો સ્વાદ લ્યે છે.....અજ્ઞાનનો
સ્વાદ એટલે મોહનો સ્વાદ તે દુઃખ છે.
જ્ઞાનસ્વભાવથી હું પોતે પોતામાં જ જ્ઞાનરુપે પરિણમી રહ્યો છું; તે
જ્ઞાનનો સ્વાદ મહા આનંદરુપ છે. આવું જ્ઞાનવેદન તે સુખ છે; તેમાં
મોહ નથી. એટલે જડને કે વિભાવને જાણવા છતાં તેમાં ક્યાંય તે