તેમ જ દ્રવ્ય – ગુણ – પર્યાય વચ્ચે પ્રદેશભેદ હોવાનું પણ ક્યાંય
કહ્યું નથી. શતશતવાર ગુરુગમે સમયસારના મથનનો સાર આ છે
કે તારા શુદ્ધ દ્રવ્યગુણપર્યાયથી તારો આત્મા અભેદ છે – તે જ
આત્માનું ‘એકત્વ’ છે; ને તેને પર દ્રવ્યો તથા પરભાવોથી
ભિન્નતારુપ ‘વિભક્ત’ પણું છે. આવા એકત્વ – વિભક્તરુપ શુદ્ધ
અભેદ આત્માની અનુભૂતિ કરવી તે જ શુદ્ધનય છે; ને શુદ્ધનયની
અનુભૂતિથી ઊંચું ખરેખર બીજું કાંઈ નથી. અનુભૂતિમાં શુદ્ધનય
અને તેનો વિષય અભેદ છે; તેથી ‘શુદ્ધનય ભૂતાર્થ છે’ અને આવી
અનુભૂતિ તે જ જૈનશાસન છે.
ભેદજ્ઞાન નથી, તે આત્માના શુદ્ધ સ્વરુપને જાણતો નથી.’
પોતાથી બહાર પરમાં ભેળવતા નથી; પોતાના જ્ઞાનના કોઈ અંશને