એ મારા આત્માને માટે આરામનું સ્થાન છે નહિ. – એમ સ્વયં
પોતે પોતામાં આરામ લઉં એવું મારું સ્વતત્ત્વ કોઈ પરમ અદ્ભુત,
અનુભૂતિમાં પ્રાપ્ત થયું. ।।૧૧।।
મહિમાનું શું કહીએ
કરાવે છે ચેતનમય નિજ ભાવ જો.
અંતરમુખ વૃત્તિને વાળી વેગથી,
રાગ – દ્વેષને રાખે છે અતિ દૂર જો.....
જે માર્ગથી આત્મા પામ્યા, તે માર્ગ અને તેવું આત્મસ્વરુપ આપણને
પણ તે સર્વજ્ઞ વીતરાગ ભગવંતોએ બતાવ્યું છે. અહા, આવું શાસન
પામવું, ને એ શાસનમાં કહેલું ચૈતન્યતત્ત્વ પામવું – એ અપૂર્વતાની
શી વાત
સમજો તો આત્મા બીજા બધાયથી છૂટા ચેતનપણે જ પોતાની
અનુભૂતિમાં આવે – એવું જૈનશાસન સર્વ પ્રકારે બતાવે છે.