સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૭૧
c ‘પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી મહાવીરને’c
‘‘અહો સર્વજ્ઞ મહાવીરદેવ! આપના શાસનમાં પરમ
ભક્તિથી મને ધર્મની પ્રાપ્તિ થઈ તેથી સમ્યક્
આરાધનાપૂર્વક હું આપને નમસ્કાર કરું છું.’’
‘पणमामि वड्ढमाणं तीथ्थ धम्मस्स कत्तारं’