વાત
ઘટના કોઈ અદ્ભુત અચિંત્ય અપૂર્વ જો;
વચનાતીત શાંતિમાં તરબોળ હું થયો,
આનંદ – આનંદ – આનંદની શી વાત જો.....
વખતે તો કોઈ આશ્ચર્યભાવ ન હતો; પરંતુ સ્વાનુભૂતિના કાળ પછી,
– પછી પણ અમુક ટાઈમ તો એની ધૂનમાં રહ્યા, ત્યારપછી, –
અદ્ભુતતાનો વિચાર આવ્યો કે અહા, આ શું અદ્ભુતતા થઈ
અપૂર્વ ભાવો થઈ ગયા. પરમ ગંભીર અનુભૂતિનું વર્ણન તો શું
કરીએ
ભાવનાથી પરમ ભક્તિ – બહુમાનપૂર્વક સંતોની સેવા કરતો હતો,
એ સંતોની સેવાના ફળરુપે, એ સ્વાનુભૂતિની ઝંખનાની પૂર્ણતારુપે
અંતરમાં જે સ્વાનુભૂતિ થઈ અને એમાં જે અદ્ભુત આનંદ આવ્યો,
– અહા
બની રહ્યો છે.....વચનાતીત એવા શાંતભાવમાં રસબોળ આત્મા
થયો. આત્મા પોતાના ચૈતન્યરસમાં એવો મગ્ન થયો કે એમાં બસ,
આનંદ – આનંદ ને આનંદ જ હતો. અહો, એ આનંદ – આનંદની