અવસર છે. જગતમાં ઉત્કૃષ્ટ મંગળ એવા આ જન્મકલ્યાણકનો
કાળ, અને એની સાથે મારી મંગળ સ્વાનુભૂતિ, – અહો પ્રભો
આનંદનો મોટો ખળભળાટ થાય છે. અહો, એ અનુભૂતિ વખતે
આખા આત્માનું ચૈતન્ય – પાતાળ ઊંડીઊંડી શાંતિથી ઉલ્લસતું હતું;
મોહનો પર્વત ક્યાંય દેખાતો ન હતો, એના તો ફૂરચેફૂરચા ઊડીને
ક્યાંય ને ક્યાંય દૂર ઊડી ગયા હતા; અને આખો ચૈતન્ય પર્વત,
અસંખ્ય પ્રદેશોમાં ઉલ્લસતો આત્મા, પોતાના આનંદના ધરતીકંપમાં
વર્તતો હતો.
પણ ડોલી ઊઠે છે; – એવો આનંદનો ધરતીકંપ બહારમાં એક
પુણ્યપ્રતાપે પણ થાય છે. આજે એવા જન્મકલ્યાણકનો પ્રસંગ છે.
તેમ અહીં આત્મામાં પણ, ચૈતન્યમાં ચૈતન્યપ્રભુનો પોતાનો જન્મ
થયો, ચૈતન્યપ્રભુ પોતે પોતાની સ્વાનુભૂતિમાં અવતર્યા, અને એના
પ્રતાપે આનંદનો જે ધરતીકંપ થયો....અતીન્દ્રિય આનંદના
ઊછાળાથી ચૈતન્યની ધરતી ધ્રુજી ઊઠી, એ આનંદમય ધરતીકંપની
શી વાત
ધરતીકંપ, એમાં દુઃખમાંથી સુખ થયું, કષાયોમાંથી શાંતિ થઈ,
અજ્ઞાનમાંથી જ્ઞાન થયું, મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ થયું, આત્મા