પણ મહાન પ્રસન્નતા ને આનંદ થાય છે.
એક સુંદર પારણાઝુલનની હાલતીચાલતી રચના સાથે, ત્રિશલામાતા
અને વર્દ્ધમાનકુંવરની અત્યંત મીઠી – મધુરી ચર્ચાથી ભરપૂર માતા
– પુત્રનો સંવાદ અંતરના ભાવોની સહજ ઉર્મિથી રચાયેલ તે
સુમધુર સંગીત સાથે ટેપ – કેસેટમાં ઉતારેલ; તેના દ્વારા
ત્રિશલામાતા અને વર્દ્ધમાનકુમારની મીઠી મધુરી વાણી સાંભળીને
લાખો જીવો ખુશ – ખુશ થયા. અહો, નાનકડા – તીર્થંકર પારણિયે
ઝુલતાં ઝુલતાં પોતાની માતા સાથે અત્યંત વહાલથી ધર્મચર્ચા કરતા
હોય – એ દ્રશ્યો દેખીને – સાંભળીને કોને આનંદ ન થાય
ચોવીસતીર્થંકરોના મહાપુરાણમાં વાંચી શકશો.)
અનંત ચેતન – રત્નો નીકળ્યા તીર જો;
ગીરનાર પણ એની સાક્ષી પૂરતો,
અહો, અહો શ્રી પ્રદ્યુમ્ન સાક્ષાત જો.....
– અહો, અહો શ્રી નેમિપ્રભુ સાક્ષાત જો.....