હરિવંશમાં થયા છે. મારું નામ હરિ છે એટલે હું પણ હરિવંશનો
જ છું.....અને હવે તો, હે નાથ
જાણે આપનો જ ઉપકાર છે. પ્રભો
આપના પરિવારનો ને સૌરાષ્ટ્રના શણગારરુપ બન્યો છું. અહા,
જ્યાં સ્વાનુભૂતિવાળા જીવો વસતા હોય એ ભૂમિ ખરેખર
શણગારરુપ છે. જ્યાં વિરાધક જીવો જ વસતા હોય એ સ્મશાન;
જ્યાં ચૈતન્યની આરાધના ન હોય, જ્યાં ધર્મનો કિલ્લોલ – આનંદ
ન હોય – એવી ભૂમિ તે કેમ શોભે
ખરેખર શણગારરુપે શોભે છે. તેથી આ સૌરાષ્ટ્રભૂમિ પણ, હે
ભગવાન
શોભાવી રહ્યા છીએ. પ્રભો
છે; ગિરનાર એ પણ મહાન તીર્થ છે – જ્યાંથી નેમનાથપ્રભુ અને
કરોડો મુનિવરો મુક્તિ પામ્યા છે. અને એવી રીતે આ સોનગઢ એ
પણ મારે માટે તો તીર્થ જ છે, કેમકે અનુભૂતિવાળા જીવો અહીં
વસે છે અને તીર્થસ્વરુપ અનુભૂતિની પ્રાપ્તિ મને આ સોનગઢક્ષેત્રમાં
– જે રુમમાં હું ૨૮ વર્ષથી રહું છું તે રુમમાં – આત્મધ્યાન વડે
થઈ છે : (ધન્ય સ્વાનુભૂતિ