જ્યાં થઈ છે મુજ અનુભૂતિ સાક્ષાત્ જો;
અષાડ વદની સાતમ કેવી શોભતી
જ્યાં પ્રગટી તે આ સોનગઢક્ષેત્ર – એ પણ એક તીર્થ જ છે. –
આવી સાક્ષાત્ અનુભૂતિ અષાડ વદ સાતમના દિવસે પ્રગટી છે,
તેથી એ દિવસ પણ મારે માટે એક અભૂતપૂર્વ, અપૂર્વ છે; સંસાર
અને મોક્ષની વચ્ચે છીણી મારનારી મંગલ ક્ષણ તે ક્ષણ મારે માટે
તીર્થનું જ કારણ છે.
જાગી રે જાગી ચેતના દેવી અપૂર્વ જો;
ચેતનાએ તો છોડયા બાહિર ભાવને,
લીધો – લીધો એક જ શાંતરસપિંડ જો.....
પરભાવોથી છૂટી આવી આત્મમાં,
લીધો એણે આનંદમય નિજ સ્વાદ જો...
પ્રસંગ દેખેલો, તે પ્રસંગ ઉપરથી મને સ્વાનુભૂતિ જાગી..