– તેથી હે નાથ
ઉત્કૃષ્ટ મંગળરુપ છે, મારું જ્ઞાન પણ તેવું જ, ભલે આપના કરતાં
નાનું પણ જાતિમાં આપના જેવું જ, મંગળરુપ છે.
ઓળખાણ કરી છે; અને હવે આપની સેવાનું સમ્યક્ ફળ પણ મને
મળી ચૂક્યું છે. અહો પ્રભો
બેનશ્રી પાસેથી પ્રાપ્ત થયા છે; પૂજ્ય બેનશ્રી ચંપાબેન, મારા
ભગવતી ઉપકારી માતા, તેમની પરમ કૃપાથી, પરમ પ્રસન્નતાથી,
હે પ્રભો
વિશ્વાસ, – આપના સ્વરુપની પરમ ઓળખાણ, આપનું
સમવસરણ, કુંદકુંદ સ્વામીની આપના પ્રત્યેની ભક્તિ, ત્યાં વસતા
ધર્માત્મા જીવો – એ બધુંય સાક્ષાત્કાર – પ્રતીતરુપ થાય છે; અને
એ પ્રસંગનો – એટલે કે જાતિસ્મરણ જ્ઞાન દ્વારા મને આપની જે
પ્રકારે પ્રાપ્તિ થઈ તે પ્રસંગનો પણ, – મારા ઉપર, મારા જીવનમાં
ધર્મની આરાધના કરવા માટે, મને ઘણો જ ઉપકાર થયો છે.