કુંદકુંદ ને કહાન ગુરુ – પ્રત્યક્ષ જો;
આતમદેવ તમે તો અતિઅતિ શોભતા,
ઝટ ઝટ બસ
સાધર્મી સંત – ધર્માત્માઓ, હું તમને નમસ્કાર કરું છું.....જેવા
નમસ્કાર કુંદકુંદ સ્વામીએ પ્રવચનસારના મંગલાચરણમાં
પંચપરમેષ્ઠી ભગવંતોને કર્યા છે તેવા જ નમસ્કાર હે સ્વાનુભૂતિવંતા
સંતો
વિદેહગમન – એ બધુંય આ જીવને પરમ ઉપકારભૂત થયેલ છે.
સ્વાનુભૂતિનું પરમ સ્પષ્ટ સ્વરુપ આપે સમયસારમાં જે રીતે
સમજાવ્યું છે તે સમયસારની સ્વાધ્યાય કરતાં – કરતાં, મેં
સ્વાનુભૂતિના લક્ષે સમયસારની ૧૦૦ વખત સ્વાધ્યાય શરુ કરેલી,
૧૦૦ વખતની સ્વાધ્યાય અંતરના ઊંડા મંથનપૂર્વક કરતાં – કરતાં,
જ્યારે ૩૫ મી વખત હું સમયસારની સ્વાધ્યાય કરતો હતો અને
તેમાં દેહાદિકથી ભિન્ન ચૈતન્યસ્વરુપ આત્મઅનુભૂતિનું વર્ણન
(ગા. ૨૩ – ૨૪ – ૨૫ માં) ચાલતું હતું કે હે જીવ
એવું અનુભૂતિનું વર્ણન ચાલતું હતું, તે વાંચ્યું તે લગભગમાં મને
સ્વાનુભૂતિ થઈ. આપના સમયસારના ભાવોનું ઘોલન હે