Samyak Darshan Part 7 8 (Gujarati). Pashumathi Parmatma.

< Previous Page   Next Page >


Page 10 of 237
PDF/HTML Page 23 of 250

 

background image
૧૦ : એક ગજરાજની આત્મકથા )
( સમ્યગ્દર્શન
આ હાથી છે તે પારસનાથ ભગવાનનો જીવ છે.
ક્રોધથી અંધ થઈને તે હાથી અનેક મનુષ્યોનો કચ્ચરઘાણ
કાઢી નાંખતો હતો. એવામાં તેણે એક મુનિરાજને દેખ્યા.
મુનિરાજના દર્શનથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, એટલું
જ નહિ, તેમના ઉપદેશથી તેને સમ્યગ્દર્શન થયું.....ગાંડો
હાથી, મુનિરાજના સંગે ધર્માત્મા થઈને પરમાત્મા બન્યો.
તેની સુંદર કથા તેના જ મુખથી સાંભળો : –
પશુમાંથી.....પરમાત્મા