કાઢી નાંખતો હતો. એવામાં તેણે એક મુનિરાજને દેખ્યા.
મુનિરાજના દર્શનથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, એટલું
જ નહિ, તેમના ઉપદેશથી તેને સમ્યગ્દર્શન થયું.....ગાંડો
હાથી, મુનિરાજના સંગે ધર્માત્મા થઈને પરમાત્મા બન્યો.
તેની સુંદર કથા તેના જ મુખથી સાંભળો : –
Samyak Darshan Part 7 8 (Gujarati). Pashumathi Parmatma.
Page 10 of 237
PDF/HTML Page 23 of 250