દેખાય છે તે જ પોતે અરવિંદ રાજા હતા. મારું નામ હતું મરુભૂતિ.
મારા મોટાભાઈ કમઠે મને મારી નાંખ્યો. હું મરીને હાથી થયો, ને
કમઠ મરીને સર્પ થયો. અરવિંદ રાજા દીક્ષા લઈને મુનિ થયા.
હતો. ભવિષ્યમાં જ્યાંથી હું મોક્ષ પામવાનો હતો એવા મહાન
સિદ્ધિધામ પાસે રહેતો હોવા છતાં હજી હું સિદ્ધિના પંથને જાણતો
ન હતો. હું મને તે વનનો રાજા માનતો હતો, તેથી ત્યાંથી પસાર
થતા યાત્રિકોને હું ત્રાસ આપતો.
કોલાહલ સાંભળી હું ગાંડો થયો ને પશુ કે માણસ જે કોઈ
હડફેટમાં આવે તેનો કચ્ચરઘાણ કરવા લાગ્યો. ક્રોધપૂર્વક દોડતો
દોડતો હું ઝાડ નીચે બેઠેલા મુનિરાજની સામે આવ્યો.
સામે ટગર ટગર જોઈ રહ્યો.....મને બહુ જ ગમ્યું. ત્યાં તો મારી
સ્મૃતિ જાગી ઊઠી; પૂર્વભવનું મને ભાન થયું કે અરે, આ તો મારા
અરવિંદરાજા