છે, – સમ્યક્ત્વ નજીકમાં આવતું દેખાય છે, – આવા ઉત્તમ
ભાવોની ઊર્મિઓ જાગે, – તો તમારો પ્રયોગ સત્ય છે. – તેનો
નિર્ણય પોતાની જાતે જ કરવાનો છે.
સ્વાનુભવ – જ્ઞાનમાંથી થઈ છે.
મારું જીવન, મારી પરિણતિ પણ કેવી ગંભીરતા ધારણ કરતી જાય
છે તે મારા અંતરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પહેલાં રાગ – દ્વેષ –
કષાયોરુપ અત્યંત તુચ્છ ભાવોમાં વર્તતું દુઃખી જીવન, તે હવે પરમ
સુખના ધામ તરફ જતાં જતાં અનેરી શાંતિ, તથા અનેરી
વીતરાગતાથી ભરેલા ગંભીરજ્ઞાનરુપ થવા માંડયું છે. અંતર્મુખતા
વડે આત્માની જ પાસેથી લીધેલા ગંભીર અતીન્દ્રિયજ્ઞાન વડે હું
આત્માની ગંભીરતાનો તાગ લઈશ ને તેને પ્રાપ્ત કરીશ.
છે. જેમ વાસુદેવ દ્વારા પ્રતિવાસુદેવનો ઘાત બીજા કોઈ સાધન વડે
થઈ શકતો નથી, માત્ર તેની જ પાસેથી આવેલા ચક્ર વડે તેનો ઘાત