તે જ અનુભવનું સાધન છે; તેમાં સ્વસન્મુખ થતાં સમ્યગ્દર્શન થાય
છે ને ગૃહસ્થ પણ તે કરી શકે છે. પહેલાં બાહ્યદ્રષ્ટિમાં આત્મા દૂર
હતો, હવે અંતરદ્રષ્ટિમાં તેને સમીપ કર્યો કે ‘આ હું
જિનેશ્વરના વારસદાર છે. સાધક મુમુક્ષુ કહે છે કે હું સિદ્ધ
ભગવંતોના પંથે મોક્ષપુરીમાં જાઉં છું.....સ્વાનુભવ વડે એ
મોક્ષપુરીનો રસ્તો મેં જોયેલો છે; મોક્ષના દરવાજા સ્વાનુભવ વડે
ખુલી ગયા છે.
પોતામાં ભેદજ્ઞાન વગર ઓળખાય તેવી નથી. ચોથાગુણસ્થાનવર્તી
ગૃહસ્થનેય ક્યારેક નિર્વિકલ્પ આત્મધ્યાન થાય છે. – પણ તે
ક્વચિત્ જ હોય છે. – પરંતુ સમ્યગ્દર્શન અને મોક્ષમાર્ગ તો તેને
નિરંતર ચાલુ હોય છે. આ જાણીને જિજ્ઞાસુ ગૃહસ્થોએ પણ
સમ્યક્ત્વની આરાધના કર્તવ્ય છે.