Samyak Darshan Part 7 8 (Gujarati). Siddhapanano Sinhnad.

< Previous Page   Next Page >


Page 34 of 237
PDF/HTML Page 47 of 250

 

background image
મોક્ષાર્થી જીવોને જગાડવા સિદ્ધપણાના સિંહનાદ
કરીને શ્રી ગુરુકહાન કહે છે કે : હે જીવ! તું જાગ! તું
નમાલો નથી પણ સિદ્ધ જેવો છો. કબુલ કર કે ‘હું
પરમાત્મા છું.’ એ કબુલાત શાસ્ત્રના શબ્દો વડે કે રાગના
વિકલ્પો વડે નહીં થાય.....પણ અંતર્મુખ જ્ઞાનના
સિંહનાદ વડે સિદ્ધપણાની કબુલાત થશે.
૩૪ : સિંહનાદ )
( સમ્યગ્દર્શન
સિ દ્ધ પ ણા ના સિં હ ના દ
હું સિદ્ધ.....
તું સિદ્ધ.....