સમ્યગ્દર્શન )
( સંતોનો સિંહનાદ : ૩૫
સિંહનાદ.....સિંહગર્જના થતાં કર્મરુપી બકરાં તો બીને
ભાગ્યા, પણ સિંહનું બચ્ચું તો નીડરપણે સિંહ સામે જોઈને ઊભું
રહ્યું.....
.....તેમ ‘હું સિદ્ધ, તું સિદ્ધ’ એમ સંતોના મુખેથી
પરમાત્મપણાનો ‘સિદ્ધનાદ’ સાંભળતાં, સિદ્ધનો બચ્ચો (જિનેશ્વરનો
નંદન) મુમુક્ષુ ભાગતો નથી પણ નીડરપણે સ્વસન્મુખ થઈને
સિદ્ધપણાનો અનુભવ કરે છે.....સિદ્ધપણાના સિંહનાદથી જાગીને
સમ્યક્ત્વ પામે છે.
વાહ ગુરુજી! સિદ્ધપણાના તમારા સિંહનાદના
રણકા આજેય સંભળાઈ રહ્યા છે
ને મુમુક્ષુઓને જગાડી રહ્યા છે.
શાર્દૂલના બચ્ચાને જગાડવા...
સિદ્ધપણાના સિંહનાદ