ઉપર પૂ. શ્રી કહાનગુરુના પ્રવચનના શ્રવણ વખતે, તેમજ પં.
શ્રી દીપચંદજી રચિત ‘અનુભવ પ્રકાશ’ પુસ્તકનું સ્વાધ્યાય –
મનન કરતી વખતે, ચેતનમય સ્વભાવરસ ઘૂંટતાં – ઘૂંટતાં આ
સુંદર રચના થઈ છે; તે મુમુક્ષુ – સાધર્મીઓને આનંદમય
ચૈતન્યરસનો મધુર સ્વાદ ચખાડશે.
Samyak Darshan Part 7 8 (Gujarati). Swanubhav Prasad.
Page 37 of 237
PDF/HTML Page 50 of 250