ક્ષણમાં સર્વદુઃખોનો નાશ થાય, ને શાશ્વત આનંદમય
પરમપદને પામે.
ગુલાંટ ખાઈને સ્વસ્વરુપમાં એકત્વ (પોતાપણું) કરે તો આત્મા
મુક્તિસુખ પામે.
જાણ, તો તારો આત્મભગવાન તારાથી ગુપ્ત રહેશે નહિ.
ચૈતન્ય ભગવાન ચેતનાથી જુદો જીવી શકતો નથી. જ્યાં ચેતના
છે ત્યાં જ ચૈતન્યભગવાન છે.....બંનેને જુદાઈ નથી. (‘જ્યાં
ચેતન ત્યાં સર્વગુણ....’)
તે વાનગી ચાખી – ચાખીને ઘણા સંતો અજર અમર થયા છે.
હે ભવ્ય
ગુણ – પર્યાય ત્રણેયને ચૈતન્યરુપે અનુભવીને એકરસ કરવા.
– એકરસ છે જ, તેમાં ભેદ-વિકલ્પ ન કરવા. મુમુક્ષુઓ આવો
જ અનુભવ કરી કરીને પંચપરમેષ્ઠી થયા છે. આ અનુભવમાં
અનંતગુણનો સર્વ રસ આવે છે. પંચપરમેષ્ઠી જેવો જ હું છું –
એમ સમજીને તું તારા આત્માનો અનુભવ કર.
સ્વાદ છે. તે આત્મદ્રવ્યની જ પરિણતિ છે, જુદું કાંઈ નથી.