રાગદ્વેષમોહમાં ન અટક પણ તે દોરી પકડીને, તેનો દોર જેના
હાથમાં છે તેની પાસે જા.....તે જ તારા ચૈતન્યપ્રભુ છે. રાગાદિના
પ્રકાશક ચૈતન્યપ્રકાશી તારા પ્રભુ અહીં સાક્ષાત્ બિરાજી રહ્યા
છે....એ હવે તારાથી ગુપ્ત રહી શકશે નહિ.....ચૈતન્યગુફામાં આ
પ્રભુ પ્રગટ બિરાજી રહ્યા છે ને પોતાના અચિંત્ય અપાર મહિમાને
ધારણ કરી રહ્યા છે.....તેને દેખતાં – ભેટતાં મહાન સુખ થશે.
થઈને પરિણમ્યું. અનંતા તીર્થંકરો થયા, તેમણે સ્વરુપ શુદ્ધ કર્યું ને
અનંત સુખી થયા, હવે મારે પણ એવી જ રીતે કરવું છે.
મહામુનિજનો નિરંતર સ્વરુપ – સેવન કરે છે; મારે પણ મારું
ત્રિલોકપૂજ્ય સર્વોત્કૃષ્ટ પદ અવલોકી – અવલોકી એમ જ કરવું છે.
સદાય ઝળહળી રહ્યો છે.
સરોવરમાં નહાતો હતો, ત્યારે તેના તે નીલમણિના પ્રકાશથી
સરોવરનું પાણી લીલાપ્રકાશથી ઝગમગાટ કરતું હતું; તે જોઈને તેને
અચંબો થયો કે વાહ