મટયું.....ભટકવાનું મટયું.....સ્વઘરમાં આવી રહ્યો.
જાણનાર પોતે વર્તમાન અપૂર્વ શુદ્ધતારુપે પરિણમી રહ્યો છે. અનાદિ
અશુદ્ધતાની ધારા તૂટી ને અપૂર્વ શુદ્ધતાનો પ્રવાહ શરુ થયો.
રુપે દેખીને ‘અશુદ્ધઆત્માને જ’ અનુભવતો હતો; હવે બંનેને
સમ્યગ્જ્ઞાનથી જ્યાં ભિન્ન દેખ્યાં ત્યાં ભિન્ન થવાની શરુઆત થઈ,
શુદ્ધ આત્મા અનુભવમાં આવી રહ્યો છે; દ્રવ્ય પર્યાય વિરુદ્ધતા
છોડીને સમભાવી થવા માંડયા છે.
તેવું પરિણમન થાય છે. તેમ આત્મામાં સમજવું. આ ‘સમજણ’ તે જ
શુદ્ધતા.
કારણભાવ છે. બંનેમાં એકતા હોવાથી શુદ્ધતા છે. કારણ –
કાર્યપણે દ્રવ્ય – પર્યાયની સંધિનો આ સમ્યક્સ્વભાવ સમ્યગ્દ્રષ્ટિ જ
અનુભવે છે – જાણે છે; તેની શુદ્ધ પરિણતિને આત્મા સિવાય બીજા
બધા સાથેનો કારણ – કાર્ય સંબંધ તૂટી ગયો છે, તેથી નિમિત્તરુપે
પણ તે કર્મ – નોકર્મનો કર્તા નથી. ક્રોધાદિભાવો – કે જેમનો
સંબંધ પર સાથે છે – તે ક્રોધાદિભાવને પણ તે શુદ્ધપરિણતિ કરતી