આયુ પૂરું થતાં એકાએક તેને છોડીને બીજા શરીરમાં તેને જવું પડે
છે; પાછો તે બીજા શરીરને પોતાનું માનીને તેની પાછળ જીંદગી
ગુમાવે છે, ને તેને છોડીને ત્રીજા શરીરમાં ચાલ્યો જાય છે; પાછલા
શરીરોને પોષવાની મહેનત તો નકામી ગઈ.....ને શરીર બદલવાનો
ચકરાવો તો ચાલુ જ રહ્યો. (અંતે થાક્યો
મોક્ષપુરીનો મહારાજા છો, તારો મોક્ષમહેલ તો કચરાના પ્રવેશ
વગરનો અત્યંત સુંદર છે. તેમાં સ્થિર થઈને રહે તો તને મહાન
સુખ થશે.....ને તારે કોઈ ઉપાધિ નહી રહે.
– મન એ ત્રણે બહારના ગઢને ઓળંગીને જ્ઞાનદ્વારે અંદર પ્રવેશ