કેમકે તે – તે અંશ, અંશીથી અભેદ છે. અંશી છે તો અંશ છે;
અંશી વગર અંશ કોનો
તો તે જુદું છે. જેવી પરિણતિ થઈ તેવો આખો સ્વભાવ જાણ્યો.
અનાદિથી પરસમયરુપ થતો હતો તે હવે સ્વસમયરુપ પરિણમવા
લાગ્યો. શુદ્ધતત્ત્વનો નિશ્ચય તેની સન્મુખ થયેલા શુદ્ધોપયોગવડે થાય
છે.....તે ઉપયોગ કેવળજ્ઞાનની જાતનો છે, – અહા, કેવળજ્ઞાનનો
તે નાનો ભાઈ છે.
‘જાણીને’ હું તમારી સેવા કરું છું –
ભક્તિ કરું છું – આદર કરું છું.
મારા ચિત્તમાં તમારા પ્રત્યે પરમ
પ્રીતિ છે. મારું ચિત્ત આપના ગુણમા
અંતરમાં આપનું ધ્યાન, વાણીમાં ગુણવર્ણન, દેહ ચેષ્ટામાં વિનય –
પ્રવર્તન, આપની આજ્ઞાનો પરમ ઉત્સાહ, જરાપણ અવજ્ઞાનો
અભાવ; આપના શુદ્ધસ્વરુપને હું મારા અનંતસુખનું પ્રતિદર્શક જાણું
છું.....મારું અનંતસુખ જોવા માટે જ હું રોજ રોજ આપના દર્શન
કરું છું. મારાં મન – વચન – તન – ધન સર્વકાર્ય આપના