સાધન છે, જ્યારે આપ તો મને પરમ સુખનાં કારણ છો, તેથી આપ
મને પ્રાણથી પણ અધિક વલ્લભ છો. શુદ્ધસ્વરુપનો અભિલાષી
થઈને હું આપની ભક્તિ કરું છું.
આપને સાચા સ્વરુપે ક્યાંથી દેખી શકે
સાક્ષાત્કારરુપ કરી લીધું છે. મારા જ્ઞાનમાંથી આપ ક્યારેય ખસતાં
નથી. આ બાહ્યચક્ષુ આદિ ઇન્દ્રિયો નહીં હોય તો પણ હું તો
આપનો સાક્ષાત્કાર કર્યા જ કરીશ.....અને તેથી મને મારા
શુદ્ધસ્વરુપનો સાક્ષાત્કાર રહ્યા જ કરશે. કેમકે –
તે જાણતો નિજાત્મને, સમ્યક્ત્વ લ્યે આનંદથી.
ગુણગાન સદા અમને સંભળાવ્યા કરે છે, ને શુદ્ધાત્મરસ પીવડાવી