છે તોપણ કોઈ પુરુષના આશ્રય વિના આમ્નાયવચન જ પોતાના
સ્વાર્થને પ્રકાશવામાં સમર્થ નથી. જો વચનમાં જ આવી શક્તિ
હોય કે વાંચે
શા માટે થવા દે? માટે આમ્નાયના પ્રવર્તનને સત્યરૂપ
રાખવાવાળો કોઈ વચનનો વ્યાખ્યાતા અવશ્ય માનવા યોગ્ય છે.
અકૃત્રિમઆમ્નાયની આવી એકાન્તહઠ ઠરાવી સર્વજ્ઞની નાસ્તિ
શા માટે કહો છો? તથા જો આમ્નાયરૂપવચનનો વ્યાખ્યાતા
મંદજ્ઞાની
આવશે? કારણ કે
ભાસે તેવું કહીને (માત્ર) પદ્ધતિ રાખે, અથવા પોતાનાથી કહ્યું
ન જાય વા કહેવામાં બાધા લાગતી જણાય તો વસ્તુનું સ્વરૂપ
અવક્તવ્ય કહી દઈ (માત્ર) પદ્ધતિ રાખે, એ પ્રમાણે તો અજ્ઞાની
વક્તાના આશ્રયથી દોષ આવે. વળી જો કદાચિત્ કોઈને કિંચિત્
જ્ઞાન હોય તોપણ રાગદ્વેષના વશથી વા પોતાના વિષય, કષાય,
કામ, ક્રોધ, માન, માયા, લોભ અને ઇર્ષાદિક પ્રયોજનને સાધવા
માટે સાચને જૂઠ કહે (એટલે) તેનું (કથન) પ્રમાણ નથી. એ