દેવાદિકને) ન પણ માને, માત્ર તેનો જ (પોતે માનેલા
જિનદેવાદિકનો જ) સેવક બની રહ્યો છે તેને તો નિયમથી
પોતાના આત્મકલ્યાણરૂપ કાર્યની સિદ્ધિ થતી નથી, તેથી તે
અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જ છે. કારણ કે
તો કેવી રીતે થશે?
જ જાય છે! તેનો ઉત્તર
તો દેવનાં દર્શનથી આત્મદર્શનરૂપ ફળ થવું કહ્યું છે તે તો
નિયમથી સર્વજ્ઞની સત્તા જાણવાથી જ થશે, અન્ય પ્રકારથી નહિ
થાય, એ જ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે. વળી તમે લૌકિક
કાર્યોમાં તો એવા ચતુર છો કે વસ્તુનાં સત્તા આદિ નિશ્ચય કર્યા
વિના સર્વથા પ્રવર્તતા નથી; અને અહીં તમે સત્તાનિશ્ચય પણ
ન કરતાં ઘેલા (પાગલ) અનધ્યવસાયી થઈ પ્રવર્તો છો એ મોટું
આશ્ચર્ય છે, માટે શ્લોકવાર્તિકમાં (પાનું ૯) કહ્યું છે કે