શું છે?’’
અમે જૂઠો કરી જ દીધો છે. તથા સર્વજ્ઞનો સદ્ભાવ સિદ્ધ
થવાનો ઉપાય તમારે કરવો છે તો સ્યાદ્વાદના કહ્યા પ્રમાણે
અમે અનુમાન સિદ્ધ કરી ચિત્ત લગાવ્યું છે તેમ તમે પણ ચિત્ત
લગાવો તો સર્વજ્ઞની સત્તા અવશ્ય ભાસશે જ. વળી તમે આ
હેતુ આપ્યો કે
સ્યાદ્વાદમાં શું વિશેષતા છે?’’ આ હેતુ તમે અસત્ય આપ્યો
છે, કારણ કે જગતમાં મનુષ્યશરીરવાન તો બધા એક જ
જાતિના છે. પરંતુ તેમાં આટલી વિશેષતા તો આજે પણ પ્રત્યક્ષ
જોઈએ છીએ કે
શરાફીનું જ્ઞાન છે, કોઈને બજાજીનું (ગાવા
નથી, કોઈ દુષ્ટબુદ્ધિવાન છે, કોઈને ધર્મબુદ્ધિ છે તથા કોઈને
પાપબુદ્ધિ છે; એ જ પ્રમાણે તમને સર્વજ્ઞનો સદ્ભાવ ન ભાસ્યો
અને સ્યાદ્વાદીને ભાસ્યો તો એમાં વિરોધ ક્યાં આવ્યો?