પછી તેને સ્વાર્થાનુમાન દ્વારા સર્વજ્ઞની સત્તા સિદ્ધ થઈ હશે તો
તે તમને પરાર્થાનુમાન દ્વારા સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરાવી દેશે.
જો તમે તેનાથી ચતુર થઈ નિર્ણય કરવાના અર્થી બની પૂછશો,
અને તેનાથી હેતુના આશ્રયે સાચી સિદ્ધિ ન કરાવી શકાઈ તો
તે નિયમથી સ્યાદ્વાદી છે જ નહિ. જેમ બીજા લૌકિક અજ્ઞાની
જીવો છે, તેવો એને પણ જાણવો. કારણ કે
બુદ્ધિરૂપ જે પૂજા, દાન, તપ અને ત્યાગાદિકમાં મગ્ન થઈ
ધર્માત્મા બની રહ્યા છે. માટે તમે આ નિયમથી જાણો કે
માટે નરત્વ, કાયમાનપણું આદિ હેતુ આપી સ્યાદ્વાદીને
સર્વજ્ઞની સત્તાનો સદ્ભાવ ભાસવાનો નિષેધ છે તે અસંભવરૂપ
છે. શ્રી શ્લોકવાર્તિકજીમાં પણ કહ્યું છે કે
થયા છે, વર્તમાન કાળે છે અને ભવિષ્ય કાળે થશે’, તેમ મને
પણ એ જ રીતે ‘સર્વજ્ઞ નથી’ એવો ત્રૈકાલિક નિર્ણય હોઈ શકે
છે