જીવોને શાસ્ત્રાભ્યાસ થવાનો અવસર પામવો અત્યંત દુર્લભ
છે, કારણ કે
હોય છે. વળી બે ઇંદ્રિયાદિથી
શાસ્ત્રાભ્યાસ થવાનો સંભવ જ નથી, કોઈ જીવને પૂર્વવાસના
હોય તો અંતરંગમાં કદાચિત્ થાય; દેવગતિમાં જે નીચજાતિના
દેવો છે તે તો જે વિષયસામગ્રી મળી છે તેમાં જ અત્યંત
આસક્ત છે, તેમને તો ધર્મવાસના જ ઉત્પન્ન થતી નથી,
તથા ઉચ્ચપદવાળા કોઈ દેવો છે, તેમને ધર્મવાસના ઉત્પન્ન
થાય છે; તે વિશેષપણે મનુષ્યાદિપર્યાયોમાં ધર્મસાધનાની
યોગ્યતાથી જ એવાં પદ પામે છે. મનુષ્યપર્યાયમાં ઘણા જીવો
તો
વા બાલ્યાવસ્થામાં જ મરણ થઈ જાય છે તથા મોટું આયુષ્ય
૨. લબ્ધપર્યાપ્તક = જે જીવની એક પણ પર્યાપ્તિ પૂર્ણ થઈ ન હોય