તે ઔષધિ લેવી’ ત્યાં પહેલાં ઉપાય તો કર્યો હતો પણ તે સાચો
નહોતો, પછી સાચા ઉપાય વડે રોગ જેનો ગયો હોય તે વૈદ્યથી
સાચો ઉપાય જાણી શકાય. કારણ કે જેને રોગ, ઔષધિ, પથ્ય
અને નિરોગતાનું સ્વાશ્રિતસંપૂર્ણજ્ઞાન હોય તે જ સાચો વૈદ્ય છે.
અને તે જ બીજાને પણ સારી રીતે બતાવે. માટે જેને મૃગીના
દુઃખથી ભય ઉપજ્યો હોય, સાચો રોગ ભાસ્યો હોય, ‘સાચી
ઔષધિ વૈદ્યની દર્શાવેલી જ આવશે’ એવું ૧જાંચપણું ઉપજ્યું
જાય. ત્યાં પ્રથમ તો વૈદ્યની આકૃતિ, કુલ, અવસ્થા નિરોગીતાનું
ચિહ્ન વા પ્રકૃતિ વગેરે સર્વને પ્રત્યક્ષ જાણે અથવા અનુમાનથી
વા કોઈના કહેવાથી સારી રીતે નિશ્ચય કરે છે ત્યારે આમ ભાસે
છે, કે
છે, કે આ પ્રમાણે મારામાં રોગ છે વા મારામાં રોગની આ
અવસ્થા થાય છે પણ હવે એ રોગ જવાનો સાચો ઉપાય હોય
તે આપ કહો! ત્યારે તે વૈદ્ય, તેને રોગ વડે દુઃખી
એ સાંભળી ઔષધિ લેવી શરૂ કરે. વૈદ્યને પોતાનો રોગ
દર્શાવવાથી તથા તેનો ઉપાય દર્શાવવાથી પાકો આસ્થાભાવ