સેવક
અર્થે વારંવાર વૈદ્યના ઘેર આવ્યા કરે તથા તેની
પથ્યાદિની સાવધાની રાખે. પછી જ્યારે તેને રોગ દૂર થાય
ત્યારે તે સુખઅવસ્થામાં પ્રાપ્ત થાય. એ પ્રમાણે નિરોગતા થવાનું
મૂળ કારણ સાચો વૈદ્ય ઠર્યો. કારણ વૈદ્ય વિના રોગ કેવી રીતે
જાય તથા રોગ ગયા વિના સુખી કેવી રીતે થાય! માટે પ્રથમ
અવસ્થામાં
૨. અવ્યાપ્તિ = જ્યાં લક્ષણ લક્ષ્યના પૂરા ભાગમાં (ઓળખવા
છે. દા.ત. રોગ તે જીવનું લક્ષણ ગણવાથી રાગથી બધા જીવો
એટલે કે સિદ્ધ જીવો ઓળખાતા નથી, તેથી રાગ તે લક્ષ્ય જીવના
એક ભાગમાં રહેતું હોવાથી અવ્યાપ્તિ દોષ આવે છે.
આત્માનું લક્ષણ અરૂપી ગણવાથી અરૂપી ગુણ આકાશાદિ
પદાર્થમાં પણ હોવાથી એકલું જીવ દ્રવ્ય જ ઓળખાતું નથી. પણ
તે લક્ષણ વડે બીજા દ્રવ્યો ઓળખાઈ જતા હોવાથી અતિવ્યાપ્તિ
દોષ આવે છે.