કાર્ય કરતી હતી, તેને સારાં ભોજન જમાડતી હતી, પણ કોઈ
ભાગ્યોદયથી તેને પોતાના પતિનો લાભ થયો ત્યાં જેમ પહેલાં
પરપુરુષના અર્થે પોતાનું સ્વરૂપ વા
અન્યદેવાદિકના અર્થે રસરૂપ સારાં સારાં ઉમંગભર્યાં કાર્યો
કરતા હતા, અને હવે ઘણા જ મહાન ભાગ્યોદયથી તમને
તમારા સાચા સ્વામિ
અન્ય દેવના સંબંધથી રસ, ઉમંગરૂપ ચાકરી, ધનનો ખર્ચ,
પૂજાદિનું કરવું, યાત્રાદિએ જવું, ભયવાન થવું વા નીચે બેસવું
આદિ કાર્યો થતાં હતા અને હવે આ સાચા દેવાદિકના સંબંધમાં
તે રસ નથી આવતો. તે ઉમંગ વા તેવાં કાર્યો નથી થતાં, તેથી
જાણીએ છીએ કે
દૂષણ લગાવવાં નથી. જો તમારામાં આ જ પ્રમાણે પ્રકૃતિ વા
પ્રવૃત્તિ બની રહી છે તો તમારા ઘરે દોષ અવશ્ય થશે, કારણ