લૌકિક ઇષ્ટ કાર્ય પણ વ્યવહારનયથી સ્તોત્રાદિકમાં તેમનાં કર્યાં
કહ્યાં છે. કારણ કે
નવીન શુભકર્મનો બંધ થયો, જ્યારે શુભકર્મનો બંધ થયો
ત્યારે તે શુભકર્મનો ઉદય આવ્યો અને જ્યારે શુભકર્મનો ઉદય
આવે છે ત્યારે આપોઆપ રોગાદિક દૂર થઈ જાય છે તથા
ઇષ્ટસામગ્રીની પ્રાપ્તિ થઈ જાય છે, એ પ્રમાણે વ્યવહારથી
શ્રીજિનદેવને ઇષ્ટના કર્તા તથા અનિષ્ટના હર્તા કહ્યા છે. જેમ
વૈદ્ય છે તે તો ઔષધાદિકનો બતાવવાવાળો છે, પણ એ
ઔષધાદિકનું સેવન જ્યારે રોગી કરે છે ત્યારે તેનાં રોગાદિક
દૂર થાય છે વા પુષ્ટતાની પ્રાપ્તિ થાય છે, પરંતુ તેના ઉપકાર
સ્મરણ અર્થે વ્યવહારથી એમ કહીએ છીએ કે
માર્ગનું સ્વરૂપ દર્શાવવારૂપ ઉપકારસ્મરણ અર્થે સ્તોત્રાદિકોમાં
એવી વાત કહી છે.
કરે અને તેનાથી જ સિદ્ધિ થવી માની
માને છે અને પોતે પણ શક્તિ અનુસાર શુભકાર્યોમાં પ્રવર્તે છે